________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]. - પરસિનિયંતi - પઢમં સિર્ફ - “વિયાનુક્રમો” આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “કાન પુત્ વિરાગ વોલ" જોવું. बीयं परिसिढे "विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૯-કામિ વિલિઃ સ ” જોવું. तइयं परिसिष्टुं. "विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામ જેવા કે યમ, પિર...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-ગામ વિશે ની વો' જેવું. રહ્યું છં - “હાણુમો" ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “SH Tહાપુરમ” જેવું. पंचमं परिसिढ़ "सुत्ताणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સુત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજીમાંન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને સંતતિ સિવાયના માગયો માટે અમે પૂ. આગમપ્લાક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) મારામોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ કંડ (૩) રાષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પતિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, યુગો - ૧ પુન્યવિજયજી મ.સંપાદિત, નિરીદ-પૂ. કનૈયાલાલ સંપાદિત, વાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નવવા. પૂજનવિજયજી સંપાદતિ છે માનસીક ની વૃત્તિનથી. ક્ષીણુયધ ની ચૂજિ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only