________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
-
www.kobatirth.org
[8]
- પરિસિક-નિયંતŌ :
-
पढनं परिसिहं
"विसयाणुक्कमी”
આ પરિશિષ્ટમાં ૪૫–[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમરું ભાવિ પ્રકાશન “૪-RJTH યુહતુ વિક્ષય હોલ” જોવું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीयं परिसिद्धं "विसिद्ध सद्दाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જેતે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પન્ન કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન -૪૬-મામ વિશિă સાક્ષ” જોવું.
तइयं परिसिद्ध "विसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયમ, સોનિ, ..વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે, જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪、-મ વિસેસ નામ હોસ'' જોવું.
-
चउत्यं परिसि "गाहाणुकूकमो”
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને અ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-આગમ હાળુમો' જોવું.
पंचमं परिसिद्ध "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને મૈં કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ અભિપ્રાયાધારે હવે પછી તૈપાર કરવા ભાવના છે.
d
=
*
નોંધ :
- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂર્ણા અને ઘંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે.
ચંદ્ર પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - વુર્વા - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, યવહા, ૫.મુનિ માણેક સંપાદિત, નીયો. પૂ.જીનવિજયજી સંપાદિત છે માનિહ ની વૃત્તિની. વસાસુવાંધ ની પૂર્વિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only