________________
Shri Mahavir Jain Aradhana Kendra
9
-
www.kobatirth.org
[8]
- પરિસિક-નિયંસળ :
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पढमं परिसिहं
"विसयाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહૃદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘૪૬-TH યુહતુ વિસ્તવ જોસ’” જોવું.
बीयं परिसिद्धं "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જેતે શબ્દ જે-જે નાગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-માયમ વિત્તિક સોસ” જેવું.
तइयं परिसिद्धं "विसेस नामाणुक्क मो"
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયમ, સોભિત,...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમસંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ વિસેલ નામ હોલ' જેવું.
વણસ્યું રિતિક - “હાળુમો’’
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને અ કાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન -૪૬-આગમ ગાહાળુમો' જેવું.
पंचमं परिसिहं "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને મૈં કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારતા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
*
***
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો એક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને ઇંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદમ સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - વુહો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, ઝીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે મનિસી ની વૃત્તિનથી. સામુય ધ ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only