________________
Shri Mahavir Jain Aradhana Kendra
$
3
-
નોંધઃ
૬ -
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિક-નિવંતળું ઃ
पढमं परिसिद्धं
"विसयाणुक्कमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ જીતુ વિલય જોશ” જોવું.
बीयं परिसिद्धं "दिसिद्ध सद्दाणुक्कमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તયા જેને શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન ‘“૪૬-બાળમ વિત્તિક સોસ” જોવું.
तइयं परिसिद्धं "विसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગષો આવતા ખાસ નામો જેવા કે શૌયમ, સોનિ, ..વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ વિલેશ નામ હોલ” જોવું. चउत्थं परिसिद्धं - "गाहाणुक्कभी"
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને મૈં કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેતે પ્રથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ ગાઝાળુમો જોવું.
पंचमं परिसिहं "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને TM કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
d
**
**
સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) ખાગોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ (૩) ૠષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. ચંદ્ર પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, – ગુવો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિર્ણી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વાર, પુ.મુનિ માર્ણક સંપાદિત, બીપી. પૂ.જીનવિજયજી સંપાદતિ છે મહનિસીડની વૃત્તિનથી, રસાસુવધ ની ચર્વિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
-
For Private And Personal Use Only