________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandin
[8] - પતિ -નિયંસ - पढम परिसिट्ठ - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫ [૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-ગામ થતું વિલય ' જોવું. वीयं परिसिष्टुं "विसिठ्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-માનલિક ” જેવું. तइयं परिसिटुं- “विसेस नामाणुक्कमो" ૪પ-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોવન, હરિ,...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-ગામ વિસ ના કોસ” જેવું. વયં રઢુિં : “જો” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને જ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેતે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
જ-મામ મહાપુરુ” જેવું. पंचमं परिसिटुं "सुताणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને જ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંઘઃ
સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાતિ અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ પંડ (૩) રાષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ઘંદ પતિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - પુજો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિસઇ-.કનૈયાલાલજી સંપાદિત, વવજ, મુનિ માણેક સંપાદિત, ગયો . પૂજનવિજયજી સંપાદતિ છે માલિક ની વૃત્તિનથી. લાલુપdu ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only