________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
પરિસિદૃ નિયંતi - पढमं परिसिढ़ - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જક-માન યુક વિસય જોષ” જેવું. बीयं परिसिहं "विसिठ्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમાં આવેલો છે તેનું સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “-XT- વિકિ સોલ" જેવું. तइयं परिसिहूं- "बिसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવાકે વર્ષ, મિત્ર,...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “-આ વિલેણ નામ વો” જેવું. વાજે - “વાહાપુરુષો” ૪૫-૪૯] આગમમાં આવતી ગાથાને મ કરાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારે ભાવિ પ્રકાશન
૪૫-મામ શાહપુરો ” જેવું. पंचमं परिसिह "सुत्ताणुक्को " ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને જ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંલપતિ સિવાયના આગમો માટે અમે પૂ. આગબોદ્ધાક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ હંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - જે ન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીઘેલી છે,-લુણો - પૂ. વિજપજી મ.સંપાદિત, જિલી-ધૂકનૈયાલાલજી સંપાદિત, વિહાર, પૂ.મુનિ માણેક સંપાદિત,
. પૂજનવિજયજી સંપાદતિ છે મસિહ ની વૃત્તિનથી. ઈંસુલિંધ ની પૂજિ મળી છે. માટે તેનું કમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only