________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
8િ
- પરિસિદ-નિર્વતi - વાં સિડ્યું - “વિયાગુરુષો” આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-Mામ યુક્ત વિષય સ” જેવું. बीयं परिसिटुं "विसिद्ध सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કેસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન "૪૧-ગામ વિશિષ્ટ સ ” જેવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कमो" ૪૫-૪૯) આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, સોનિg, ...વગેરે કક્કાવારી કમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગ્રામ વિસ ના વલ” જેવું. વડ ઉદ્દે - “Gyaો ” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
૪૯-કામ માલાબુલ” જેવું. पंचमं परिसिढे "सुत्ताणुक्कमो' ૪૫-[૪૯] આગમમાં આવતા સુત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજા-અભિપ્રાયાધારે હવે પછી તૈપાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને કંપનત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. બાગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ કંડ (૩) ઝાષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર ઇત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપી - પૂ.પુન્યવિજયજી મ.સંપાદિત, નિર-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વાર, પૂ.મુનિ માટે સંપાદિત, ગી . પૂજનવિજયજી સંપાદતિ છે મનિલી ની વૃત્તિનથી. સહુએ ની ચૂર્ણિક મળી છે, માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only