________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
18].
-: સિનિયંતi :ઘ લિ - “વલથાણુ ” આ પરિશિષ્ટમાં ૪પ-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪-જી વિના ઝોલ" જોવું. बीयं परिसिष्टुं "विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગા વિસિદ્ધ સદણ” જેવું. तइयं परिसिट्ठ- "विसेस नापाणुक्कमो' ૪૫-૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગૌમ, તમિર,...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-ઝા વિજેત નામ કોર” જેવું. વર્ઘ લિ . “હાપુજી" ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગામ જાહપુની" જેવું. पंचमं परिसिट्ठ "सुत्ताणुक्कपो" ૪પ-[૪૯] આાગમમાં આવતા સૂત્રોને નકારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
-- ----–x —૦
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી કયાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને ચંપનત્તિ સિવાયના આગ માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) સષભદેવ કેસીમલ પેઢી એક સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર ઉન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, • કુતૂપો - પૂ.પુન્યવિજયજી ૫.સંપાદિત, નિર્ણ-૬.કનૈયાલાલજી સંપાદિત, યહE, પૂ.મુનિ માણેક સંપાદિત, નીચો . પૂ.જીનવિજયજી સંપાદતિ છે. મનિલીલ ની વૃત્તિનથી. સુપ ની મિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only