________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧)
कम
'
२
ર
Y
परिसि
विसयाणुकमो
बिसिट्ठसहाणुको
विस भरमाणुको
गाहापुरूषो
सुत्ताणुकपी
www.kobatirth.org
परिसिट-निदंसणं
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पिट्ठको
સુચનાપત્ર
૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાથાનો સંયુક્ત સળંગ ક્રમાંક સૂચવે છે. [અન]
|♠ ♠ ||હ |ø
૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન બાળમમંજુષામાં છપાયેલ સૂત્રાંક અને ગાથાંક સૂચવે છે. [મ]
૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા । । ની વચ્ચે આગમમંજુષા નો સૂત્રાંક મૂકેલો છે. [સુત્તા]
૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લીટા || ની વચ્ચે બાગમમંઝુવા નો ગાથાંક મુકેલો છે. [òો]
પ. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી ક્રમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે છે. અહીં આપેલ કોઇ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જોવી હોય તો જે-તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક હોય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી નોંધેલો છે.
૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી R આવે ત્યાં આ સૂત્રાંક કે ગાથાંક વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો. – શોધવો.
નોંધ :- સુચના ૫ અને ૭ અહીં ઉપયોગી નથી.
--
૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કૌંસ મુકેલા છે તે બે ચોરસ કૌંસ વચ્ચેનું લખાણ ખાવ વાળા પાકોની કરેલ પૂર્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only