________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્-નિયંતi -
8િ. - પઢમં ૬િ - “વિયાળુ આ પરિશિષ્ટમાં ૪૫-૪૯ી આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “ઇ-ગાન યુહતુ શિવ શો” જેવું. बीयं परिसिटुं "विसिद्ध सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગામ વિલિફ્ટ સદ્દબો જોવું. तइयं परिसिटुं- "विसेस नापाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યન, મિસ,....વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “ક-કાન વિંસ નામ યો” જેવું. થાળે પડ્યું - “Tહાપુ ” ૪૫-૪૯ આગમમાં આવતી ગાથાને 5 કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-III Tહાપુની” જોવું. पंचमं परिसिटुं "सुत्ताणुक्कसो" ૪૫-[૪૯] આગમમાં આવતા સુત્રોને કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજા-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૫ પાગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી માંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને ચંદ્રના સિવાયના આચમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગબોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફડ (૩) અષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે, - વંદુ પતિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - તુ - પૂ.પુન્યવિજયજી મ.સંપાદિત, નિદ-પૂ. કનૈયાલાલજી સંવાદિત, વાર, પૂ.મુનિ માણેક સંપાદિત, ગયો . પૂજનવિજયજી સંપાદતિ છે મનિષદ ની વૃત્તિનથી. રસીકુ ઉંધ ની વૃજિ મળી છે. માટે તેનું ક્રમાંકન પઇ નથી.
For Private And Personal Use Only