________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
૪
www.kobatirth.org
[8]
- પરિસિક-નિયંસળ :
:
पढमं परिसिद्धं - "विसयाणुक्कमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમસિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જન્માનયુત્તું વિલય જો' એવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बीयं परिसिद्धं "विसिद्ध सद्दाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે, તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન જ ્ઞાન વિશિક સાસ' જેવું.
-
तइयं परिसिद्धं "विसेस नामाणुक्कमी"
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે શૌયમ, સોભિત, ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ ્ન્માન વિસેસ નામ એસ” જોવું. घउत्थं परिसिद्धं "गाहाणुक्कमी"
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને જ્ઞ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-મનન મહાનુ મો જોવું.
पंचमं परिसिद्धं "सुत्तागुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને મેં કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તેમાર કરવા ભાવના છે.
.
rTM
*
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો એક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને થવાતિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ {૩} ઋષભદેવ કેસરીપલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - વ પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, – પુષ્પો - પૂ. પુવિજયજી મ.સંપાદિત, નિલી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નવો. પૂ.જનવિજયજી સંપાદતિ છે. મનિષ્ઠ ની વૃત્તિનથી. સાસુવર્ણચ ની પૂર્તિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only