________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
[8] - પરિસિદ્-નિયંતw :पढमं परिसिष्टुं - “विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-ગામ પુત્ વિસા શો' જેવું. बीयं परिसिढे “विसिद्ध सद्दाणुक्कमों' આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “જક-માગમ વિલિક સ ” જેવું. तइयं परिसिष्टुं- "विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવાકે યમ, નિ...વગેરે કક્કાવારી કમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “પાગમ વિષે નામ શોપ” જેવું. રાધે કિં - “હાપુની” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને જ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
જ-માન સહાપુ ” જેવું. पंचमं परिसिटुं "सुत्ताणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સુત્રોને મ કરાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાષાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે, તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને વંદનતિ સિવાયના આગમો માટે ખપે પૂ. આગમોઢારક શ્રી સંશોધિત સંપાદિત અને ૧ આગોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ કુંડ (૩) ઝષભદેવ કેસરીયલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - વં પ્રતિ માટે પ્રસ્ત લિખિત પ્રત લીધેલી છે, - કુપો - ૫ પુન્યવિજયજી પ.સંપાદિત, નિર્વાહ મૂકનૈયાલાલ સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, વિપશો. પૂજનવિજયજી સંપાદતિ છે જિલદ ની વૃત્તિનથી. સાલુઉંઘ ની મૂર્તિ મળી છે. માટે તેનું માંકન પઈ શકેલ નથી.
For Private And Personal Use Only