________________
Shri Mahavir Jain Aradhana Kendra
;
-
3
-
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિદ્ધ-નિયંસળ :
-
पढमं परिसिद्धं - "विसयाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-આમ લુહતુ વિસ્તવ હોત' જોવું.
बीयं परिसिद्ध "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-આમ વિસિક સોલ’” જોવું.
तइयं परिसिद्धं- "विसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે જોયન, સોબિન, ...વગેરે ક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪ ્-આમ વિશેસ નામ હોલ' જેવું. चउत्यं परिसिहं - "गाहाणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને મૈં કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ મહાગુજમાં” જેવું.
पंचमं परिसिद्धं "सुत्ताणुक्कमी"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને બૅ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
h
_*_*_*
p
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી કમાંકન થકી વૃત્તિનો એક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - પંક્ પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુજો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશાહપૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીયળો. પૂ.જનવિજયજી સંપાદિત છે. મનીય ની વૃત્તિની. રસાસુવાંધ ની ચર્તિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only