________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8] - સિનિતi - पढम परिसिद्ध - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જાન વિના ચોર” જેવું. वीर्य परिसिट्वं “विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૮-મ વિકિ પો” જોવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कपो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે શયન, સમજ, વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-મીન વિલેણ નામ રોશ” જેવું. વર્ચે ડું – “હાપુ ” ૪૫-[૪૯આગમમાં માવતી ગાથાને જ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-1મ ારગુજ્મો ” જેવું. पंच परिसिढें "सुत्ताणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને જ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો એક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સત્રો અને સંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગબોહારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (ર) દેવચંદ લાલભાઈ ફંડ (૩) રાષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - વંદે નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુ પી - પૂ.પુન્યવિજયજી મ.સંપાદિત, જિલી-પૂ. કનૈયાલાલજી સંપાદિત, હવન, પૂ.મુનિ માણેક સંપાદિત, જીજળી. પૂજનવિજયજી સંપાદતિ છે મહાનિશીદ ની વૃત્તિનથી. હસમુઉંધ ની પૂજિ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only