________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
4
નોંધઃ
૧ -
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિક-નિવંતળ :
पढमं परिसिद्धं - "विसयाणुक्कमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણૂિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘‘જબ-આTH યુત્ વિસ્ય જોઈ” જોવું.
बीयं परिसिहं "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે, તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-આમ વિલિટ્ટુ સોલ' જોવું.
तइयं परिसिद्धं "विसेस नापाणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયમ, સોભિત, ..વગેરે ક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪પ-મ વિશેસ નામ એલ' જેવું.
A
चउत्थं परिसिहं - “गाह्राणुक्कमो’”
૪૫-[૪૯] આગમમાં આવતી ગાયને જ્ઞ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે, જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આક્ ાણુનો' જોવું.
पंचमं परिसिद्धं "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ગ ારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
—x
-x
સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાધાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો એક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સુત્રો અને ઘંવપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્વારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આયોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ (૩) ઋષભદેવ કેસરીયલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પન્નત્તિ માટે ઇસ્ત લિખિત પ્રત લીધેલી છે, – યુહો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.પુનિ માણેક સંપાદિત, નીયળ્યો. પૂ.જીનવિજયજી સંપાદતિ છે. મહાનિશીયની વૃત્તિનથી. સાસુવાંધ ની મૂર્તિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only