________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- સિનિયંતi - पढमं परिसिटुं - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪પ-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “કામ જુદા વિષય શો” જોવું. बीयं परिसिटुं "विसिठ्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “ઇ-આમ વિદિ સોસ” જોવું. तइयं परिसिटुं. “विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, નિરુ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગામ વિણ ના કોણ” જોવું. વયં ઢું - IPહાણુમો ” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન જાન હાની" જેવું. पंचमं परिसिद्धं "सुत्ताणुक्कमो' ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને મ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સત્ર કે ગાથાને તે અંગ્રેજી માંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોહારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગયોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ કંડ (૩) રાષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - દર જોરિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશીદપૂનૈયાલાલજી સંપાદિત, વાર, પૂ.મુનિ માણેક સંપાદિત, વિ. પૂજનવિજપ સંપાદતિ છે દિ ની વૃત્તિનથી. ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી,
For Private And Personal Use Only