________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિક-નિયંસળ :
-
पढमं परिसिद्धं
"विसयाणुकूकमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ યુદ્ વિલય જોત' જોવું.
बीयं परिसिद्ध "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-મ વિભિન્ન સો” જોવું.
तइयं परिसिद्धं- “बिसेस नामाणुक्कमी”
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે શૌયમ, સૌનિ, ..વગેરે ક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ ્-આમ વિશેષ નામ જેસ” જોવું. ચડતું શિર્ક - **T[61]5મો’
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને ન કાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-આમ હાળુમો'' જોવું.
पंचमं परिसि "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ગ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈપાર કરવા ભાવના છે.
-X.
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ (૩) ૠષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુહો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિસહ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, ચવા, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે. મહાનિશ ની વૃત્તિનથી. સુવધ ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only