________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
8િ] - પરિસિદ-નિર્વાનં :વર્ષ ડુિં - વિધાળુઓ આ પરિશિમાં ૪૫-[૪આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-મામ યુદ્ધ વિમા જોવું. बीयं परिसिढे “विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “જધામ વિસરું સદ્દોષ' જોવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कमो" ૪૫-૪૯) આગમમાં આવતા ખાસ નામો જેવા કે જીવન, સીમિત્ર, વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-વિર નામ વોર” જેવું. વયં લિકે - “માહાબુમો” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪પ-ગાય મહાપુ " જેવું. पंचमं परिसिष्टुं "सुत्ताणुक्कमो"
૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞઅભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી માંકન થકી વૃત્તિનો અંક
નિ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને કંપનતિ સિવાયના આગમો માટે અમે પૂ. આગયોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ કંડ (૩) અષભદેવ કેસરીમવ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જલીધા છે. - વંદુ પતિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુકો - ૫ પુન્યવિજયજી મ.સંપાદિત, નિર-~કનૈયાલાલજી સંપાદિત, યુવા, પૂ.મુનિ માણેક સંપાદિત, ગયો . પૂજનવિજયજી સંપાદતિ છે મહર્ષિ ની વૃત્તિનથી. લુબ્રિઉંઘ ની ચૂર્ણિક મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only