________________
Shri Mahavir Jain Aradhana Kendra
,
3
૪
નોંધઃ
૨ -
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિક-નિયંતળું ઃ
पढमं परिसिद्धं - "विसयाणुक्कमी”
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમષ્ટિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-મમ વુહતુ વિક્ષય હાસ” જોવું.
बीयं परिसिद्धं "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે, તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-જ્ઞાન વિસરૢ સોસ” જોવું.
तइयं परिसिद्धं "विसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયમ, સોમિ, ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪ ્-ઞળખ વિશેસ નામ હોસ' જોવું. चउत्यं परिसिद्धं " गाहाणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને ન કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે, જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ હાળુમો જોવું.
पंचमं परिसिद्ध "सुत्ताणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ન કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારજ્ઞા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
**———X
સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પન્નતિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુહ - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, થવા, પૂ.મુનિ માસેક સંપાદિત, ખીયો. પૂ.જીનવિજયજી સંપાદિત છે માની ની વૃત્તિનથી, સાસુવાંધ ની મૂર્ત્તિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only