________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
Y
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
-- પરિસિક-નિવંતળ -
पढमं परिसिहं - "विसयाणुकूकमो”
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-ગ્રામ યુહતુ વિષ કોમ' જોવું.
बीयं परिसिद्धं "विसिद्ध सद्दाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬મ વિત્તિક સોસ” જોવું.
तइयं परिसिद्धं- “विसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે જોવન, સોમિન, ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે, જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘જખ્મ વિષેસ નામ હોસ” જોવું.
चउत्थं परिसिद्धं - "गाहाणुक्कमो”
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને અ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે, સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ ્-આમ ગાળુમો' જોવું.
पंचमं परिसिद्धं "सुत्ताणुककमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને મૈં કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
•
-K
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાધાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને ચેવપત્તિ સિવાયના આગમો માટે અને પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદર સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર વનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુહો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિીહ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, થવા, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે મનિલીદ્દ ની વૃત્તિનથી, સાયાંધ ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only