________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
चंदपन्ती - २०-२०१
સુચનાપત્ર ૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ-અંક, સૂત્ર તથા ગાવાનો સંયુક્ત
સળંગ ક્રમાંકસૂચવે છે. [g ]. ૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન કામમંગુવામાં છપાયેલ સૂત્રાંક
અને ગાથાંક સૂચવે છે. [૫] ૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા 1 ની વચ્ચે કાનમંgવાનો સૂત્રક
મૂકેલો છે. gિો ]. ૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લય || | ની વચ્ચે ગમખંનુષા
નો ગાથાંક મુકેલો છે. હિં] ૫. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી કમાંક - વૃત્તિનો અંક જણાવવા માટે
છે. અહીં આપેલ કોઈ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જોવી હોય તો જે-તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક પ્રેય તે જ અંક અહીં અંગ્રેજી ક્રમાંકન કરી
નોંધેલો છે. ૬. અંગ્રેજી ક્રમાંકન માં જ્યાં અંક પછી Rઆવે ત્યાં આ સૂત્રાંક કે ગાથાંક વૃત્તિમાં
બીજી વખત આવેલો જાણવો.-શોધવો. ૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કીંસ મુકેલા છે તે બે ચોરસ કીંસ વચ્ચેનું
લખાણ ગાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only