________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિદ્-નિયંતi - પદ હિદું . “વિયા આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-ગામ યુ વિલય " જોવું. बीयं परिसिट्ठ "विसिद्ध सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમન વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-ગ્રામ વિદ્ધ સદોષ' જોવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कमो" ૪૫-૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, .િ ..વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે, જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-૩ના = વિર ના છો” જેવું.
ત્યે તિરું - “TIBIy " ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
૪-1 Tહાપુરુષો” જોવું. पंचमं परिसिटुं "सुत्ताणुक्कमो” ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ય કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞઅભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃસમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી કમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને રંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગામોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને ૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફડ (૩) અષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - રંક પત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપી - પ.પુન્યવિજયજી મ.સંપાદિત, નિર-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વફા, પૂ.મુનિ માણેક સંપાદિત, જીવ . પૂ.જનવિજયજી સંપાદતિ છે મલિદ ની વૃત્તિનથી. સુવિલંધ ની જિ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only