________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
સુચનાપત્ર
૧. આગમ સૂત્રોમાં ડાબી બાજુએ છપાયેલ પ્રથમ અંક, સૂર તથા ગાથાનો
સંયુક્ત સળંગ ક્રમાંક સૂચવે છે. [y ] ૨. છેડે જમણી બાજુએ દર્શાવેલ હિન્દી ક્રમાંકન મંગુકામાં છપાયેલ સૂત્રાંક
અને ગાથાંક સૂચવે છે. [૪] ૩. સૂત્રને જણાવવા માટે અહીં ઉભા લીટા 1 ની વચ્ચે ગામમંgવાનો સૂત્રાંક
મૂકેલો છે. જિં ]. ૪. ગાથાને જણાવવા માટે અહીં બે ઉભા લીટા | II ની વચ્ચે ગામમંગુવા
નો ગાથાંક મુકેલો છે. કિંજો] ૫. છેડે જમણી બાજુએ દર્શાવેલ અંગ્રેજી ક્રમાંક - વૃત્તિનો અંક પાવવા માટે
છે. અહીં આપેલ કોઈ પણ સૂત્ર કે ગાથાની વૃત્તિ જેવી રોય તો જે-તે અધ્યયનાદિ નો વૃત્તિમાં જે અંક હોય તે જ અંક અઈ અંગ્રેજી ક્રમાંકન કરી
નોંધેલો છે. ૬. અંગ્રેજી કમાંકન માં જ્યાં અંક પછી આવે ત્યાં આ સુત્રાંક કે ગાથાંક
વૃત્તિમાં બીજી વખત આવેલો જાણવો. - શોધવો. ૭. જ્યાં સૂત્રોમાં [ ] આ રીતે ચોરસ કૌંસ મુકેલા છે તે બે ચોરસ કેંસ વચ્ચેનું
લખાણ નાવ વાળા પાઠોની કરેલ પૂર્તિ દર્શાવે છે.
For Private And Personal Use Only