________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8] - પરિસિદ્ભનિર્વસ- पढमं परिसिद्धं - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-૪૯) આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમ્પરું ભાવિ પ્રકાશન “૪-કીમ યુદ્ધ વિરો ” જોવું. बीयं परिसिटुं “विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શાબ્દ જે-જે આગામમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪- ૫ વિસ સ” જેવું. तइयं परिसिढें- “विसेस नामाणुक्को ' ૪પ-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે જોવે, તબિર...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગામ વિસ્તાર ના ર” જેવું. વયે લિટું : “TIBy " ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-ગ કાબુમ” જેવું. पंचमं परिसिद्ध "सुत्ताणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને જ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી માંકન થકી વૃત્તિનો અંક
નિદેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને વંડપનાર સિવાયના આગમો માટે અમે પૂ. આગામોદ્વારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગવોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર નંત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - કુતૂપો - પૂ. પુન્યવિજયજી મ.સંદિત, નિષદ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વાસ, પૂ.મુનિ માણેક સંપાદિત, નિયો . પૂજનવિજયજી સંપાદવિ છે મન ની વૃત્તિનથી. લાલુપd ની પૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ પાકેલ નથી.
For Private And Personal Use Only