________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-: સિદ્-નિવસM - વઢ ઘffeઠું - “વિલાપુ ” આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬માન યુદ્ધત્ વિવ વોર' જોવું. थीयं परिसिटुं "विसिट्ठ सद्दाणुक्कयो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-ગામ વિશિષ્ટ સોસ” જેવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે વિમ, ય, વગેરે કકાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-૧/૩ વિર ના ” જોવું. રહન્દુ - “Tહાપુરુષો ૪પ-[૪૯] આગમમાં આવતી ગાથાને જ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-૫ કાકાશ્મી ” જેવું. पंचमं परिसिढें "सुत्ताणुक्कपो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંદનત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. માગણોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફડ (૩) ઋષભદેવ કેસરીયલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - પં નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, યુગો - પૂ. પુન્યવિજયજી ૫. સંપાદિત, નિણી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવ , પૂ.મુનિ માણેક સંપાદિત, નવપી. પૂજનવિજયજી સંપ્રદતિ છે મનિલીક ની વૃત્તિનથી. સાસુવવધ ની ચૂર્ણિક મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only