________________
Shri Mahavir Jain Aradhana Kendra
1
www.kobatirth.org
[8]
- પરિસિક-નિર્દેસળ :
3
+
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पढमं परिसिद्धं - "विसयाणुकूकमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ યુફ્ત વિક્ષય જોશ’જોવું.
बीयं परिसिद्धं “विसिद्ध सद्दाणुक्कमो"
तइयं परिसि- "बिसेस नामाणुक्कमो "
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયમ, સોભિત, .. .વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-જ્ઞાન વિશેસ નાય હોલ” જોવું. ૪- चउत्थं परिसिहं "गाहाणुक्कमी"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો ક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન ૪-જ્ઞાન વિસિક સોમ’ જોવું.
૪૫–[૪૯] આગમમાં આવતી ગાથાને મેં કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪૬-આમ મહાગુજમો જોવું,
पंचमं परिसिद्धं "सुताणुक्कमो”
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને અ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
::= -X
D
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને થંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ૠષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુહો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિશ-પૂ.કનૈમાલાલજી સંપાદિત, યવહાર, પુ.મુનિ માણેક સંપાદિત, વિવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે. મહાનિશીદ ની વૃત્તિનથી. સાસુવ બંધ ની પૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી.
For Private And Personal Use Only