________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
8િ
- સિનિયંસ - पढमं परिसिढ़ • "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૯-કામિ યુક્ત વિષય રો” જેવું. बीयं परिसिटुं "विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગ સોસ" જેવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कपो" । ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે જોય, તમિલ,વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “-નાના વિશે નામ લ” જોવું. વડત્ય પઢુિં - "હાપુરામ” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને લ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાને સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જબ-ગા1 હિમો ” જેવું. पंचमं परिसिढे “सुत्ताणुक्कमो”
૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાષાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સત્રો અને ઘવનત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ પંડ (૩) અષભદેવ કેસરીપલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જલીધા છે. -સંદ નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુપી - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત,
નિપૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, ૫-મુનિ માણેક સંપાદિત બીપ. પૂ.જીનવિજયજી સંપાતિ છે મનિટ ની વૃત્તિનથી. હું ઉંઘ ની પૂર્તિ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only