________________
Shri Mahavir Jain Aradhana Kendra
3
૪
www.kobatirth.org
[8]
-: રિતિક-નિયંતળું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઢમં શિક - વિલવાળુમો'
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “YL-TH યુત્ વિજ્ઞય જોત'' જોવું.
बीयं परिसिद्ध " दिसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-જ્ઞાન વિશિક્સજોમ' જેવું.
तइचं परिसिद्धं- "विसेस नामाणुककमो"
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોવમ, ભિન્ન, .. .વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-આમ વિષેણ નામ હો” જોવું.
.
चउत्थं परिसिद्धं "गाहाणुक्कयो”
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને જ્ઞ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તેને ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન -જ-આમ ગાળુમો'' જોવું.
पंचमं परिसिद्धं "सुत्तागुक्कमी"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને જ્ઞ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારજ્ઞા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
—X
-X
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે, તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ૠષભદેવ કૈસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, ” પુરુષો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિń.પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવા, પૂ.મુનિ માણેક સંપાદિત, જીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે. કનિશીયની વૃત્તિનથી. વસાસુવર્ણપ ની સૂરિજિ મળી છે. માટે તેનું ક્રમાંકન થઇ શકેલ નથી,
For Private And Personal Use Only