________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬
ફ્
-
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
-: પરિસિક-નિયંસળ :
पढमं परिसिद्धं - "विसयाणुक्कमो”
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન -૪-આમ યુહતુ વિશ્વય જો” જોવું.
बीयं परिसिहं "विसिद्ध सद्दाणुक्कमो "
આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-આમ વિત્તિક સોસ'' જોવું.
तइयं परिसिहं- "बिसेस नामाणुक्कमी"
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયન, નિરુ, . . વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘૪-RTE વિશેસ નામ જોત” જોવું.
ઘરૂં પરિશિદું - “હાળુમો''
૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને રૂ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪૬-આTTK ||પુ]ો'' જોવું.
पंचमं परिसिद्धं "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ન કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ અભિપ્રાયાપારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
O
—X—-X——
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી #માંન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને થંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ (૩) ઋષભદેવ સોમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે, - પંદ્ર પન્નત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - પુષ્પો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિલી-પૂ.કનૈપાલાલજી સંપાદિત, વાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીવો. પૂ.જીનવિજયજી સંપાદિત છે મહનિય ની વૃત્તિનથી. સામુ॰ાંધ ની ચૂર્ણિજ મળી છે, માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only