________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- પરિસિદ્-નિયંતi - पढमं परिसिई - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] ગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “ઇ-ગ્રામ યુહતુ વિકાસ" જેવું. बीयं परिसिढे "विसिट्ट सद्दाणुक्कमो" । આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “-Xા વિસિ સોસ” જોવું. तइयं परिसिढुं- "विसेस नामाणुक्कमो' ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે જો, બઢ,...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-નાર વિલેણ નામ ” જેવું. વડર સિ - “પાહાકુવો ” ૪૫-[૪૯] આ ગામમાં આવતી ગાથાને મ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
જ-નામ જાપુ " જેવું. पंचमं परिसिष्टुं "सुत्ताणुक्कमो" ૪પ-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને રંપત્તિ સિવાયના આગમો માટે અમે પુ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧} આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફડ (૩) aષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - વંદ પનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - યુહતુ - પૂ.પુન્યવિજયજી મ.સંપાદિત, નિલીદ-૫ કનૈયાલાલ સંપાદિત, યવેર, પૂયુનિ માણેક સંપાદિત,
. પૂ.જનવિજયજી સંપાદતિ છે નહિ ની વૃત્તિનથી. રસાસુયધ ની જિ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only