________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8] - પતિ-નિયંસ :पढमं परिसिढ़ - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જપમાન યુદત વિસય ” જોવું. वीयं परिसिष्टुं "विसिट्ठ सद्दाणुक्कमो” । આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૧-ગામ વિશિષ્ઠ ” જેવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, નિ, ...વગેરે કક્કાવારી કમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-TH હિત નવ ” જોવું.
૫-[૪૯] આગમમાં આવતી ગાથાને કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-1 TEાલુકો ” જેવું. पंचमं परिसिद्ध “सुत्ताणुक्कमो"
૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને આ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને ઘંદ્રનંત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ઘંટ નિત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, -- યુવા - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિર્વાદ પૂકનૈયાલાલજી સંપાદિત, વેવ, પૂ.મુનિ માણેક સંપાદિત, વીજળો. પૂ.જનવિજયજી સંપાદતિ છે નિણદ ની વૃત્તિનથી. લાલુએવધ ની ચૂર્ણિક મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only