________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]. - પતિ-નિયંસM :હર્ષ લિટું - “વિષપાળવામ” આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જ-ગાને યુદ્ધ વિના સ” જેવું. बीयं परिसिद्ध "विसिट्ट सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-૪૯ો આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-જ્ઞાન વિલિફ્ટ દિવો” જેવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्कमो' ૪૫-૪૯) આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોમ, હોમિસ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જગામ વિત્ત નામ રો” જેવું. વિરત્વે રિદ્દેિ - “TIણાલુકો ૪૫-૪૯) આગમમાં આવતી ગાથાને આ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪મામ પાસાપુજકો” જેવું. पंचमं परिसिठं "सुत्ताणुककमो" ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ઇ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચાર છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને દંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગબોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઇ ફંડ (૩) અષભદેવ કેસરીમલ મેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે, - પૂનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - ડુઇગો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિદ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, ઉદાર, પૂ.મુનિ પાક સંપાદિત, નીવો . પૂજનવિજયજી સંપાદતિ છે મનિલીદ ની વૃત્તિનથી. હસમુદ્રલંઈ ની પૂર્તિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only