________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8] - રસિનિયંતi - पढमं परिसिढें - "विसयाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “જક-રામ યુદ્ વિષય રો" જેવું. वीयं परिसिढे "विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શાબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “૪-માયામ વિટ્ટ સોસ” જેવું. तइयं परिसिटुं- “विसेस नामाणुक्कमो" ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે યમ, નિરુ, ...વગેરે કક્કાવારી કમમાં ગોઠવી, તેનો ખાગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “- વિર્વત નામ ' જોવું.
ત્વે લદ્દે - “પાપુ ” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૫-15 TIRપુછૂપી” જોવું. पंचमं परिसिढें “सुत्ताणुक्कमो” ૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ૩ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
નોંધ - સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી માંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને પંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્ધારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, ૨) દેવચંદ લાલભાઈ ફડ (૩) અષભદેવ કેસરીમલ પેટી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પુનત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - તુતુ - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિદWકનૈયાલાલજી સંપાદિત, વવહાર, પૂ. મુનિ માણેક સંપાદિત, નીવઋગ્યો. પૂજનવિજયજી સંપાદતિ છે માનદ ની વૃત્તિનથી. સીસુલંઘ ની ચૂર્ણિક મળી છે, માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only