________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
[8]
- પરિસિક-નિયંસળ
4
पढमं परिसिद्धं
"विसयाणुक्कमो"
આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે, જે માટે અમારું ભાવિ પ્રકાશન ૪-મ યુહતુ વિશ્વવ જો” જોવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बीयं परिसिद्धं "विसिद्ध सद्दाणुक्कमो"
આ પરિશિષ્ટમાં ૪૫-૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે-તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થૂળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “જધમ વિત્તિક સોસ’ જોવું.
तइयं परिसिहं- "विसेस नापाणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે ગોયમ, નિહ, ...વગેરે કક્કાવારી ક્રમમાં ગોઠવી, તેનો આગમ-સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન ‘૪પ્-ગામ વિસેસ નામ જોત” જોવું.
વણસ્ય સિદું - ‘નાહા
મો’’ ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને અ કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. સાથે સાથે તે-તે ગાઘાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-મ ગા8ાળુમો' જોવું.
पंचमं परिसिहं "सुत्ताणुक्कमो"
૪૫-[૪૯] આગમમાં આવતા સૂત્રોને ખ઼ કારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
D
=X
*
-વ
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક નિર્દેશ છે, તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને સંપન્નત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. આગમોદ્વારક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) ઋષભદેવ કેસીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે.
- ચંદ્ર વત્તિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, – યુહો - પૂ. પુન્યવિજયજી મ.સંપાદિત, નિી-પૂ.કનૈયાલાલજી સંપાદિત, વવાર, પૂ.મુનિ માણેક સંપાદિત, નીયળો. પૂ.જીનવિજયજી સંપાદિત છે માનસીક ની વૃત્તિનથી, રસાસુવાંધ ની ચૂર્ણિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only