________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8]
- સિનિયંતi - હમ લિટું - “વિયાપુ ” આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિષયોની બૃહદ્ અનુક્રમણિકા છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “-આમ યુત્ વિસા હોસ” જોવું. बीयं परिसिटुं "विसिट्ठ सद्दाणुक्कमो" આ પરિશિષ્ટમાં ૪૫-[૪૯] આગમનાં વિશિષ્ટ શબ્દો કક્કાવારી મુજબ ગોઠવાયેલા છે. તથા જે તે શબ્દ જે-જે આગમમાં આવેલો છે તેનો સ્થળ નિર્દેશ કરેલો છે. તેને આગમ શબ્દ સંદર્ભ-કોસ પણ કહી શકાય તે માટે અમારું ભાવિ પ્રકાશન “જબ-ગાન વિલિક સ ” જેવું. तइयं परिसिटुं- "विसेस नामाणुक्को " ૪૫-[૪૯] આગમમાં આવતા ખાસ નામો જેવા કે વન, તપ, ...વગેરે કકાવારી ક્રમમાં ગોઠ્ઠી, તેનો ગમ સંદર્ભ આ પરિશિષ્ટમાં રજૂ કરાયો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન “૪૬-ગામ વિસ ના છો” જોવું. વાં હિદું – હાપુન્ની ” ૪૫-[૪૯] આગમમાં આવતી ગાથાને ક કારાદિ ક્રમમાં રજૂ કરેલ છે. અથે સાથે તે-તે ગાથાનો સ્થળ નિર્દેશ કરેલો છે. જે માટે અમારું ભાવિ પ્રકાશન
૪-ઝામ માહાભુવન" જેવું. पंचमं परिसिटुं "सुत्ताणुक्कमो' ૪પ-[૪૯] આગમમાં આવતા સૂત્રોને સકારાદિ ક્રમમાં સ્થળ નિર્દેશ પૂર્વક રજૂ કરવા વિચારણા છે. ભાવિ ઉપયોગિતા વિશેના તજજ્ઞ-અભિપ્રાયાધારે હવે પછી તૈયાર કરવા ભાવના છે.
૪
નોંધઃ- સમગ્ર ૪૫ આગમમાં પ્રત્યેક સૂત્ર કે ગાથાને અંતે અંગ્રેજી ક્રમાંકન થકી વૃત્તિનો અંક
નિર્દેશ છે. તે વૃત્તિમાં છ છેદ સૂત્રો અને ચંપત્તિ સિવાયના આગમો માટે અમે પૂ. ખામોદ્ધક શ્રી સંશોધિત સંપાદિત અને (૧) આગમોદય સમિતિ, (૨) દેવચંદ લાલભાઈ ફંડ (૩) અષભદેવ કેસરીમલ પેઢી એ ત્રણ સંસ્થાના પ્રકાશનો જ લીધા છે. - ચંદ્ર પતિ માટે હસ્ત લિખિત પ્રત લીધેલી છે, - પુષ્પો – પૂ. પુન્યવિજયજી મ, સંપાદિત, રિલીઝ-પૂ.કનૈયાલાલજી સંપાદિત, યુવા, પૂ.પુનિ માણેક સંપાદિત, નીપ. પૂ.જીનવિજયજી સંપાદતિ છે નિતર ની વૃત્તિનથી. સહુધ ની મૂર્તિજ મળી છે. માટે તેનું ક્રમાંકન થઈ શકેલ નથી.
For Private And Personal Use Only