________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૧૫
પ્રાચિન લેખ સંગ્રહ ભાગ-૧
: દ્રવ્ય સહાયક:
પૂજ્ય બાપજી મ.સા.ના સમુદાયના પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ખારાકુવાની પોળ, રીલીફ રોડ, અમદાવાદના શ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૧