________________
पुत्र लाडणयुतेन श्रा. संपूराई स्वपुन्यार्थ श्रीश्रीश्रीश्रेयांसना. बिंबं कारितं प्रतिष्टितं श्रीपूणिमापक्षे भ० श्रीपुण्यप्रभसूरिभिः . . . . . .
સં. ૧૬૧૦ના ફાગણ વદિ ૨ ને સોમવારે સવંશીય શ્રાવિકા સંપૂરાઈએ, પુત્ર લાડણ સાથે શ્રાવિકા સંપૂરાઈના પુણ્યાર્થે શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પૂર્ણિમા પક્ષના શ્રીપુણ્યપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ રૂ૪૧ ]. ॥ संवत् १६१० वर्षे फागुणवदि २ श्रीपत्तनवास्तव्य । उसवालज्ञातीय । सा। श्रीपाल। भार्या बाई पदमा पुत्र । सा वर्धमान । भार्या बाई डबकाई श्रीसीतलनाथबिंब कारापित । पुण्यार्थं श्रीसाधुपु(पू)णिमा પક્ષે શ્રી વિદ્યાચંદ્રસૂરિમિઃ |
સં. ૧૬ ૧૦ના ફાગણ વદિ ૨ ના રોજ શ્રીપત્તનના રહેવાસી, એસવાલ જ્ઞાતીય, શા. શ્રીપાલ, તેમની ભાર્યા બાઈ પદમા, તેમના પુત્ર શા. વર્ધમાન, તેમની ભાર્યા બાઈ ડબકાઈએ શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ પુણ્યાર્થે ભરાવ્યું અને તેની શ્રીસાધુપૂર્ણિમા પક્ષના શ્રીવિદ્યાચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
* . ૨૭ધૂરા હૈ વો ? ગુરૌ ધારીયુત પુરવી હવામાधिना जसराजकेन श्रीशीतलनाथ बि. का। प्र. तपागच्छे श्रीज्ञानविमल
. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રેટ થારા, તેમના પુત્ર પુરવી, કડવીમતીય શ્રી જસરાજે શ્રી શીતલનાથનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૪૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ની સામેની ધાતુની માટી પંચતીથી પરને લેખ. આ પંચતીથીના મૂળનાયક પર લેખ. આ પંચતીથી પરિકર
[ ૧૬૩
"Aho Shrut Gyanam"