________________
[ ૧૮ ]. છે . જરૂરૂ વે ઘવાટ . વીઘવ8 મ. હેતુ. વ્ય. राछाकेन भा. माकू सुत राउल गोगादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंब कारित प्रतिष्टितं श्रीलक्ष्मीसागरसूरिभिः ।
સં. ૧૫૩૩ના વર્ષે પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય. વિરધવલ, તેમની ભાર્યા દેશે, તેમના પુત્ર વ્ય રાછાએ, તેમની ભાર્યા માહૂ, તેમના પુત્ર રાઉલ, ગોગા વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૨૮૬ ] सं. १५३४ वर्षे फागुण शुदि ९ बुधे उवएस ज्ञातीय सा० . . . • • • • • • મારુ નામ માત્મએચોર્ચ સુત માત્તરવીત્યા શ્રીવાસુपूज्यबिंबं कारा० प्र० पिप्पलगच्छे भ. श्रीशाल(लि)भद्रसूरिभिः ।। लूणोयाहोरग्रामे ॥
સં. ૧૫૩૪ના ફાગણ સુદિ ૯ ને બુધવારે ઉવજ્ઞાતીય શા..., તેમની ભાર્યા નામલદેના પોતાના કલ્યાણ માટે, પુત્ર અહિ અને અત્તરવહીતીએ શ્રીવાસુપૂજ્ય ભગવવાનનું બિંબ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય ભ૦ શ્રીશાલિભદ્રસૂરિએ લૂણીયાહાર ગામમાં પ્રતિષ્ઠા કરી.
૨૮૫. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વરના મંદિરની ધાતુની પંચતીથી પરને લેખ.
૨૮. બંબાવાળી શેરીમાં આવેલા શ્રી શામળા પાર્શ્વનાથના દેરાસરમીની ધાતુની પંચતીથો પર લેખ.
૧૩૦ ]
"Aho Shrut Gyanam"