________________
II સુરિ રામ-મહોદય-હેમભૂષણ સરિભ્યો નમઃ II
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૧૩
જૈન પ્રતિમા લેખ સંગ્રહ
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી જયવર્ધનાશ્રીજી મ.સા. તથા પૂજ્ય સાધ્વીજી શ્રી સુરક્ષિતાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વિક્રમ ફ્લેટ, શ્રેયસ ક્રોસીંગ પાસે, પાલડી, અમદાવાદની
શ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી
- સંયોજક: શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૧