________________
दीनाक्रम्हदम
છીયતા પામરત્વ સમ્પરિ પ્રાણતા! भूयासं सत्यनिष्ठावान् ! सेवाकारी च दुःखिनाम् ! ॥३१॥
પ્રભુ! તારાં ચરણોમાં હું એ જ માગું છું કે, મારી પામરતા દૂર થાય અને મને સાચી દષ્ટિ પ્રાપ્ત થાય તેમ જ સત્ય પર અડગ રહેવા સાથે દુઃખીઓને સેવાકારી બનું. ૩૧
( 31 ) Oh my Lord, I entreat Thee:-Let my weakness disappear, let me have right understanding, let me be resolutely veracious and serviceable to the distresged.
નિદાવાળોષનુવામિત્રો વિરત્રકાશઃ કર્યુંस्तुष्टो न प्रियमादधाति न पुना रुष्टोऽप्रियं कस्यचित् । चेतोरोगनिवारणेन सफलं भूयान्ममाऽऽक्रन्दनं तोषस्तत्वत आत्मनो भगवतः सम्पद्यतामुज्ज्वलः! ॥३२ ।।
મેહના આવરણથી વિમુક્ત, નિરુપાધિ અને નિર્મળ એ વિશ્વપ્રકો શરૂપ ભગવાન નથી કેઈ પર તુષ્ટ થતું, કે, નથી કેઈ પર પુષ્ટ થતું-તુષ્ટ થઈને તે કેઈનું સારું કરી દેતું નથી, તેમ જ દુષ્ટ થઈને કેઈનું બુરું કરતો નથી. મારું “આક્રન્દન ” માનસ વેગેને નિવારવામાં સફલ થાઓ ! અને, ઉજવલ આત્મસન્તષ, કે જે ભગવત્રસાદ છે, મને પ્રાપ્ત થાઓ! ૩૨ - [જેમ, સમ્માનનીય કે ગૌરવાહ વ્યક્તિની આગળ, પ્રસંગે સ્વામિત્વ, કૃપા કે કે એમનામાં આરોપીને વિનય કરવામાં આવે છે, તેમ, ( ઈશ્વરનું સૃષ્ટિકર્તવ ઘટિત ન છતાં) ઈશ્વરમાં કર્તુત્વને આરોપવાને વિનય માષિક મનોવૃત્તિ સદાકાળથી કરતી આવી છે. એ મનુષ્યસ્વભાવની એક સાહજિક વૃત્તિ હોય તેમ માલૂમ પડે છે. આમ, દાર્શનિકવાડ અને ભક્તિવાદ વચ્ચેને બખેડો સરળતાથી શાન્ત પાડી શકાય છે. ]
( 32 ) God, who is free from the veils of infatuation, who is without worldly bondage, who is pure or unsullied, and who
Aho! Shrutgyanam