SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૦-શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિયા, ૨ ભજિયા, ૩ કાદિયા, ૪ મેહલિજિયા. તે ચાર શાખાઓ કહેવાઈ. પ૦-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે? ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભદ્રજસિચ, તથા ૨ ભદ્રગુત્તિય અને ત્રીજું જ ભદ્ર કુલ છે. અને ઉડુવાડિયગણનાં એ ત્રણ જ કુલો છે. - ૨૧૪ કુંડિલગેત્રી કામિ િસ્થવિરથી અહીં વસવાડિયગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કુલો નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર–હવે તે કઈ કઈ શાખાઓ ઉદ-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ સાવલ્કિયા, ૨ રજજપાલિઆ, ૩ અંતરિજિજયા, ૪ એલિજિજયા તે ચાર શાખાઓ કહેવાઈ. પ્ર-હવે તે કયાં કયાં કુલ કહેવાય છે? . ઉ૦–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિય, ૨ મેહિય, ૩ કામખિ અને તેમ ચોથું ઈદપુરગ કુલ છે. એ તે વસવાડિયગણનાં ચાર કુલો છે. ૨૧૫ વાસિગોત્રી અને કાકંદક એવા ઈસિંગુર સ્થવિરથી અહીં માણવગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચા૨ શાખાઓ નીકળી અને ત્રણ કુલ નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર-હવે તે શાખાઓ કઈ કઈ? ઉ૦-શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ફાસવિજિજયા, ૨ ગાયમિજિજયા, ૩ વાસિયા અને ૪ સેરટ્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ. પ્ર-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે? ઉ૦-કુલ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ ઈસિગોત્તિય કુલ, બીજું ઇસિદતિય કુલ જાણવું, અને ત્રીજું અભિજસંત. માણવગણનાં ત્રણ કુલે છે. - ૨૧૬ કટિક કાકંઇક કહેવાતા અને વડ્યાવચ્ચગેત્રી સ્થવિર સુટ્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કેડિયગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કુલ ની કન્યાં એમ કહેવાય છે. પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ? ઉ૦-શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ઉરચાનાગરી, ૨ વિજાહરી, ૩ વાઈરી અને ૪ મજિઝમિલા. કેટિગણુની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy