SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અહિત વિમલને યાવત્ સર્વદુખેથી તદ્દન છૂટા થયાંને સળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને બેંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦ અહિત શ્રેયાંસને યાવત્ સર્વદુઃખથી તદ્દન છૂટા થયાને એક સાગરેપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધુ જેમ મલિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧ અરહિત શીતળને યાવતું સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક કોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવ વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સિકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે. - ૧૮૨ અરહત સુવિધિને યાવત સર્વદુ:ખોથી તદ્દન રહિત થયાને દસ ક્રોડ સગરેમ એટલે સમય વીતી ગયેલ અને બાકી બધું જેમ શીતળ અરહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છે. અર્થાત્ એ દસ કોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવ વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઊંપર કહ્યો પ્રમાણે જાણવું. ૧૮૩ અરહત ચંદ્રપ્રભુને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને એક સો કોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયે, બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ સો કોડ સાગરોપમમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવર્સે વરસ વીતી ગયાં ઈત્યાદિ ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૪ અરહુત અપાશ્વને ચાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણ થયાને એક હજાર કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરેપમમાંથી “તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. ૧૮૫ અરહત પદ્મપ્રભને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન હીણ થયાને દસ હજાર કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણુવું, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy