________________
વણુ પણ ભી થાય છે. એ મ તમ હા, પ્રયાગાના પસ દગ અ થ્રથારાના ઇછા ઉપર જ આધાર રાખે છે. ' (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપતિઓમાં “ના હે” (
સિક ૮-૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સંગમાં સુર પુર નિમા ગુર્જર વગેરેમાં દસ્થ સ્વરનો પ્રયોગ જોવામાં આવે છે પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ સ્થાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકે દરેક આગમગ્રંથ પ્રકરણ તેમજ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન પ્રાચીનતમ લિખિત પ્રતિમાં હ્રસ્વસ્વરને બદલે ઓસ, થ, fજા, વાત એ પ્રમાણે ગુરુસ્વરને પ્રયોગ જ મુખ્યત્વે જોવામાં આવે છે. અને આ જ નિયમ કસૂત્રને પણ લાગુ પડે છે.
(૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર પરિસ રિત મા વગેરે પ્રયોગોમાં પરસવ તરીકે “ વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં ‘' વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એ જ કારણ છે કે કોઈ પણ પ્રાકૃતભાષાના ગ્રંથની પ્રાચીન હાથએમાં ' ને બદલે નો, ન ૪ જા જા, જાઉં વગેરેમાં “જા ને પ્રયોગ જ જોવામાં આવે છે. નાટયશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમો આપ્યા છે ત્યાં તેમણે નીચેના પઘદ્વારા પ્રાકૃત ભાષામાં ‘’ નથી એમ જણાવ્યું છે
५-ओकारपराई, अंकारपरं च पायए णन्थि ।
-TRAfકામrઇ ચ, ઇ--ધવા -તષrfrદળા છે કપ બૃહત્ક૫) સૂત્ર અણિકારે તેમજ ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિ સૂરિએ પણ કહ૫ભાષ્યની રક્ષયપાદ પયગાળ૦ ગા૦ ૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણને નિર્દેશ કરતાં ઉપર્યુકત ભરતમુનિમણુત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યો છે.
. (૫) અર્વાચીન પ્રાતમાં “-----૬-- ચો સુ” ( ઉત્તમ ૮-૨-૨૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમજ “--ઘ--મા (
સિમ ૮-૨-૨૮૭) વગેરે નિયમેને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દપ્રયોગેની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે.
(૬) આ ઉપરાંત કપસૂત્રની પ્રતિઓમાં જ્યાં સામાસિષ્પદે છે ત્યાં દરવટીઈસ્વર તેમજ વ્યંજનના દ્વિર્ભાવ-અદ્વિભવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગમાં કે પાઠેડમાં ઘણે વિયસ જોવામાં આવે છે, જે માટે ભાગે નકલ કરનાર લેખકને આભારી છે.
ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન–અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમ વિષે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપ્રતિઓમાં શબ્દપ્રયોગોની સમ-દિવ
"Aho Shrut Gyanam