SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર થી હેઠા હતા. જે તે કેવલ ન હોય !? સાદેવીઓના પાછળ પણ બીજું ત્રણું ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે. Plate LXVII ર૬ઃ ઈન્દ્રસભા. કુસુમ. પાના ૮ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૨૨નું વર્ણન. ચિત્રની મધ્યમાં સૌધર્મ સભામાં શક નામના સિંહાસન ઉપર ભદ્રાસનની બેઠકે બિરાજમાન થએલે છે. સૌધર્મદ્રના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં બંને બાજુ ત્રણ ત્રણ પાંખડાઓવાળું વજી છે; અને નીચેનો જમણે હાથ કોઈને આજ્ઞા આપતા હોય તેવી રીતે ઉંચે કરેલ છે તથા ડાબા હાથમાં ફલ છે, મસ્તક ઉપર છત્ર છે. સિંહાસનની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી પરિચારિકા ઊભેલી છે. ઇદ્રની બંને બાજુએ ચાર ચાર મલીને, કુલ આઠ તેની પટરાણીઓ ઈન્દ્રસભામાં બેઠેલી છે. આખા પાનામાં આ ચિત્ર સિવાય બીજું કાંઈ લખાણ વગેરે નથી. Plate LXVIII ચિત્ર રહઃ બત્રીશબદ્ધ નાટક, કુસુમ. પાના ઉપરથી. સૌધર્મેન્દ્રની ઇંદ્રિસભામાં કોઈપણ અંતરાય વગર નાટકમાં ગાયન ચાલતું હોય છે તથા વીણા, હાથતાળીએ, અન્ય વાજિત્રે, મેઘની ગર્જના પેઠે ગંભીર શબ્દથી વાગતો મૃદંગ, મનહરશખકર્તા ઢોલ વગેરે નિરંતર વાગતાં જ હોય છે. ચિત્રમાં ચાર ચારની ચાર હારના કુલ સેલ ભાગમાં, બેની સંખ્યામાં એટલે કેબત્રીશ સ્ત્રીઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરતી ચીતરીને ચિત્રકારે ઈદ્રસભામાં ચાલતા બત્રીશબદ્ધ નાટકોની મર્યાદિત જગ્યામાં રજૂઆત કરવાનો પ્રયતન કરે છે. ચિત્રની જમણી બાજુએ હાંસિયાના ઉપરના ભાગમાં બંને હાથથી મૃદંગ વગાડતો પુરુષ ઊભેલે છે અને તે પુરુષની બરાબર નીચે પિતાના બે હાથથી પકડેલી શરણાઈ જેવું વાજિંત્ર મેથી વગાડતે એક બીજો પુરુષ ઊભેલો છે. ચિત્રની ડાબી બાજુએ પણ હાંસિયાના ઉપરના ભાગમાં બંને હાથથી મૃદંગ વગાડતો પુરુષ ઊભેલે છે, અને તે પુરુષની નીચે પણ બે પુરુષે જુદાં જુદાં વાઘ લઈને ઊભેલા છે. આમ બે પંચ પછીના આગળનો પુરુષ પિતાના ડાબા હાથથી એકતા પકડીને, જમણે હાથ ઊંચો કરીને કાંઈક ગાતો હોય તેમ લાગે છે, જ્યારે પાછળ ઊભે રહેલ પણ પિતાના બને હાથથી વાંસળી-મેરલી પકડીને પાછળ કોઈના તરફ જતા હોય તેમ દેખાય છે. ક૯પસૂત્રની કોઈપણ બીજી સચિત્ર હસ્તપ્રતમાં આ ચિત્રપ્રસંગ ચીતરાએલે હેય એવું મારી જાણમાં નથી. Plate LXIX ચિવ ૨૬૮ ચૌદ સ્વ. કાંતિવિ. ૧ના પાના ૧૬ ઉપસ્થી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨૨નું આ જ ચિત્રને લગતું વર્ણન. ચિત્ર ૨૯ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવને ઉપસર્ગ, પંદરમા સૈકાની હસ્તલિખિત સુવર્ણાક્ષરી તારીખ વગરની પ્રત ઉપરથી. એક વખતે કેન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને દયાનમગ્ન જેઈ, તુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદ્દેશીને નમન કર્યું. તે પછી ઈન્ડે પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્મા સભામાં બેઠેલા દેવ સમક્ષ કહ્યું કે “અહે! શ્રીવીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy