________________
પવિત્ર કલ્પસૂત્ર મંડયો હોય એમ લાગે છે. રંગ પણ જાતે આવે છે. આ ચિત્રનું રંગવિધાન સમગ્ર ચિત્રમાળામાં નવીન ભાત પાડે છે. વિવિધતા સાચવતાં એ ચિત્રકાર પાત્રોમાં નવા અભિનયે બહુ ચતુરાઈથી ઉતારી શકે છે અને પ્રસંગની જમાવટ કરવામાં વાતાવરણ, પ્રાણીઓને ઉપયોગ વગેરે આધુનિક ચિત્રકાર જેટલું શકય માને તે બધું કૌશલ તેમાં લાવી શક્યો છે. સંવિધાનનું રેખામંડળ ઘણું રસમય છે.
આ પ્રતમાં સફેદ, લાલ, પીળો, કાળે, વાદળી, ગુલાબી, લીલે વગેરે રંગોને ઉગ કરવામાં આવેલ છે. . આ ચિત્રની મધ્યમાં ચિત્રકારે નવમી કમળફૂલની આકૃતિ વધારાની શોભા માટે મૂકેલી છે.
Plate XIX ચિત્ર ૭૪: ઇન્દ્રસભા, છરા (પંજાબ)ની પ્રતના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
શિવ ઉપર શક્રસ્તવ. છરાની પ્રતના પાના ૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
આ ચિત્રમાં ઈન્દ્ર પોતાના બંને ઢીંચણ પૃથ્વીતળ ઉપર લગાડી બંને હાથની અંજલિ જેલો અને પાછળના જમણા હાથમાં વજ ધારણ કરેલા દેખાય છે. તેના મસ્તક ઉપર ચંદરવો લટકતે દેખાય છે. ઈન્દ્રની પાછળ કાળા રંગમાં સુંદર સફેદ ડિઝાઈનવાળું ખાલી સિંહાસન તથા સિહાસન ઉપરથી ઉતરવા માટે પાદપીઠ અને સિંહાસન ઉપર ઉઘાડું છત્ર દેખાય છે. ઈડરની તાડપત્રીય મતના રંગેને મોટે ભાગે મળતા વિવિધ જાતના રંગે આ કાગળની પ્રતનાં ચિત્રોમાં ચિત્રકારે વાપરેલા છે.
ચિત્ર ૭૬ઃ શકાત્તા. છરાની પ્રતના પાન ૧૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર રહનું આ પ્રસંગને લગતું જ વર્ણન.
આ ચિત્રમાં સૌધર્મ સભામાં સિંહાસન ઉપર ચાર હાથવાળા ઈન્દ્ર બિરાજમાન છે. તેના ચાર હાથ પૈકી પાછળના ઉપરના જમણા હાથમાં જ છે અને ડાબા હાથમાં અંકુશ છે. નીચે જમણે હાથ સામે ઊભેલા હરિગમેષિનું દેવને ગર્ભ બદલવાની આજ્ઞા આપો અને ડાબા હાથ વરદ મુદ્રામાં છે. સામે ઊભેલે હરિગમેજિન દેવ બે હાથની અંજલિ જેડીને ઈદ્રની આજ્ઞાનું અક્ષરશઃ શ્રવણ કરતે દેખાય છે. ઈદ્ર તથા હરિમેષિનનાં વસ્ત્રો સુંદર ડિઝાઈનવાળાં છે.
ચિત્ર ૭૭: ગર્ભાપહાર. જીરાની પ્રતના પાના ૧૬ ઉપરથી. શક્રની આજ્ઞા લઈને દેને વિષે પ્રતીત એવી, થીજી ગતિએ કરતાં મનેહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિને જીતનારી, પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની ગતિ જેવી, શરીરના સમગ્ર અવયને કંપાવનારી, ઉતાવળી અને દેવેને એય એવી દેવગતિ વડે ઉતાવળથી દડદડતા તે હરિણે મેષિનું દેવ, તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય ભાગમાં થઈને જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામનગરમાં ભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી શયનગૃહમાં સુખપૂર્વક સૂઈ રહી છે ત્યાં પહે . પહોંચીને ભગવંતના ગર્ભનાં દર્શન થતાં ભગવાન મા
"Aho Shrut Gyanam"