________________
ચિત્રવિવરણ
Plate XVII
ચિત્ર ૬૬: જયપૂછુંકુંભ, પાટણ ના પાના ૨૫ ઉપરથી, વર્ણન માટે જુએ ચિત્ર ૮૦નું આ ચિત્રનું જ વર્ણન.
૫
ચિત્ર ૬૬ઃ સૌધર્મેન્દ્ર, પાટણ. રના પાના ૭ ઉપરથી. વર્જુન માટે જુએ ચિત્ર ૮૧નું આ ચિત્રનું જ વર્ણન.
ચિત્ર ૬૮ઃ મહાવીરના પંચષ્ટિ લેચ. પાટણું રના પાના ૫૮ ઉપરથી. અોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ નીચે ઊતર્યાં અને પોતાની મેળે જ એક સૃષ્ટિ વડે દાઢીમૂછના અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચષ્ટિ લેચ કર્યાં. એ વખતે પ્રભુને નિર્જળ છઠ્ઠને તપ હતા જ. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચેાગ થયા ત્યારે ઇન્દ્રે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું ધ્રુવષ્ય વજ્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષ રહિતપણે કેશના લેાચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધા દિકને દૂર કરવારૂપ ભાવથી કુંડ થઇને, ગૃહવાસને ત્યાગ કરીને સાધુપણાને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૃષ્ય વસ્ત્ર નથી; પરંતુ અશાકવૃક્ષની નીચે પેાતાના ડાબા હાથે મસ્તકના વાળનેા લોચ કરવાના ભાવ ૬ાવતા, ઇન્દ્રની સન્મુખ શ્વેતા ભગવાન મહાવીર અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેાચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા અતાવતા ઇન્દ્ર દેખાય છે.
ચિત્ર ૬ઃ પ્રભુ પાર્શ્વનાથના પચમુદ્ર લાચ, પાટણ ૨ના પાના ૭૨ ઉપરથી, વણુન માટે જીઆ ચિત્ર પપનું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રના ભાવ આબેહૂબ ચિત્ર ૬૮ને મળતા છે. માત્ર ચિત્ર ૬૮માં પ્રભુના શરીરને વધુ પીળા છે અને મા ચિત્રમાં પ્રભુના શરીરને વધુ લીલા છે.
Plate XVIII
ચિત્ર ૭૦: પ્રભુનેમિનાથના પંચમુષ્ટિ લોચ, પાટણ રના પાના ૭૯ ઉપરથી. આ ચિત્રમાં પણ પ્રભુના શરીરને વ શ્યામ છે, તે સિવાયના બધા ભાવ ચિત્ર ૬૮ને આબેહૂબ મળતે છે.
વર્ષાકાળના પહેલા મહિનામાં, ખીજા પખવાડિયામાં, શ્રાવણુ મહિનાના અજવાળિયા પખવાડિયાની છઠ્ઠની તિથિને વિષે, પૂર્વા કાલ સમયે, ઉત્તરકુરા નાની પાલખીમાંથી ઊતરી રૈવતક નામના ઉદ્યાનમાં, અશોક વૃક્ષની નીચે. શ્રીનેમિનાય પ્રભુએ પેાતાના હાથે જ અલંકાર ઉતારી નાખ્યા અને પેાતાની મેળે જ પંચમુષ્ટિ લાચ કર્યો.
ચિત્ર ૧: ઋષભદેવના પંચમુષ્ટિ લેચ. પાટણ ર્ના પાના ૬૦ ઉપરથી. આ ચિત્રને જાય પણ ચિત્ર ૬ને સંપૂર્ણ રીતે મૂળા છે.
ચૈત્ર માસના અંધાશ પખવાડિયામાં, આામના દિવસે, દિવસના પાછલા પહાર, મિર્જી નામના ઉદ્યાનમાં. અથાક વક્ષની નીચે. શ્રી ઋષભદેવ પ્રશ્નએ પોતાના હાથે જ, અલૈ મારી ઉતારી નાખ્યા અને ચાર સુટિ વડે પેાતાના કેશના ટોચ કર્યો. એક સુષ્ટિ ફ્રેશ બાકી રહ્યા પર તે એક પ્રષ્ટિ ચાલતા, વચ્ચેના કલમ ઉપર નીલ કમલની માળા જેવી રીતે શેણી ઊઠે તેવી રીતે પ્રભુના સુવર્ણ વચ્ચેવાળા દેડીષ્મમાન ખભા ઉપર, દીપી નીકળેલી જોઈને ઇન્દ્રને
"Aho Shrut Gyanam"