SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ प्रिया द्वारा अ - पार्श्वनाथचरितनिमपणम् ぐ वर्द्धमाना याना प्राप्त | नवहस्तभभाग शरार मान्दर गाया 1 पण श्रीनागन सदाचारणच जगनननामि मोठ्यात स्म । अन्य मिगमनस्थितमश्वमेननरपति द्वारपाल मागिपात पुरस्सर सचिनचन्द कथितपुर भरन्तस्मादयितुमिच्न गुरप्रतीत । ततः रामानुपातेन नन द्वारपालेन प्रति स पुरुष एव "देव अमर कुम्पुर नामपुरम् । तनास्ति मुर्तिभूमि प्रसेनजिन्नाम राजा । तम्यामित निसन्सारम्पयेन रचिता भारती नाम दुद्दिना । तस्य सौन्दर्य नियामनुपमेयमेव नाटी तारिलोक्य योग्य कमा रगित होते हुए युवावस्था को प्राप्त हुए । इनके शरीर का मान नौका था । इनका समस्त सर्वाङ्ग सुन्दर था । और्य और रूप से नशीलाचरण औदार्य आदि गुणो से जनता के मन को प्रभु विशेषरूप से हर्पित करते थे । किसी एक दिनकी बात है कि जन अन्वसेन राजा राज्यसिंहामन पर विराजमान थे । तन उनको हारपाल ने आकर नमस्कार करके पडे विनय के साथ यह कहा कि हे नाव ! कोई एक पुरुष आपसे कुछ कहने के लिये हार पर खडा हुआ है, आज्ञा हो तो भीतर ले आऊँ ? राजाने सुनकर उससे उस के आने की समति दी । हारपाल ने उस को राजाके पास पहुंचा दिया। उसने राजासे कहा- हे देव | इस भरत क्षेत्र मे कुशस्थल पुर नामका एक नगर है। उसके राजाका नाम प्रसेनजित है । प्रसेनजित सुकीर्ति का स्थान है । इनके एक प्रभावती नाम की पुत्री है। जो त्रिभुवन के सौंदर्य सारको लेकर के ही मानो ચંદ્રમા સ્વરૂપ એ ભગવાન પાકુમાર ક્રમશ વધતા વધતા યુવાવસ્થાએ પહાચ્યા એમના શરીરની ઉંચાઇ નવ હાથની હતી અને સઘળું શરીર સર્વાંગ સુદર હતુ શૌય અને રૂપથી તથા સત્ય શીલ સદાચરણુ અને ઔદાય આદિ ગુણેાથી જનતાના મનને પ્રભુ વિશેષરૂપથી હર્ષિત કરતા હતા ફાઇ એક દિવસની વાત છે કે જ્યારે અશ્વસેન રાજા રાજ્યાસન ઉપર બિરાજમાન હતા ત્યારે દ્વારપાળે આવીને નમન કરી ઘણા જ વિનયની માથે કહ્યુ કે, હું નાથ કોઈ એક પુરૂષ આપને કાઇક કહેવા માટે આવેલ છે અને દ્વાર ઉપર ઉભેલ છે. જે આપની આજ્ઞા હાય તે અદર લઈ લાવુ રાજુએ દ્વારપાલની વાત સાભળીને તે પુરૂષને અદર લઇ આવવાનુ કહ્યુ આથો નમન કરી દ્વારપાલ જઇને તે પુરૂષને અ ૧૨ લઈ આવ્યા. એ પુરૂષ આવતા જ રાજાને નમ્રતાપૂર્વક કહ્યું હે દેવ ! આ ભારત ક્ષેત્રમા કુશસ્થળપુર નામનુ એક નગર છે ત્યાના રાજાનુ નામ પ્રસેનજીત છે પ્રસેનજીત રાજાએ સારી સુકીતિ મેળવી છે એને એક પ્રભાવતી નામની પુત્રી છે. જે રૂપગુણને
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy