SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ८५० বায়ন धर्मदेशनां श्रुतवान्। अथ स चको त धर्मरिण नया समान गत । भगवा स्तीर्थकरोऽपि भन्यान् प्रमोय ततोऽन्यत्र विहार कृतमान । स चक्रवर्ती सुपर्णपाइस्तीर्थकरान्तिके धर्मदेशनाश्राणार्थमागताना मुराणा विषये एवमचि न्तयत्-एवविधा सदेवमानुपापरिपद् मया पाऽपि टा, इत्येव मिचिन्तयतस्तस्य जातिस्मृतिरुत्पन्ना । ततः स सर्वान निजान पाम्मान दृष्टान, महानन्दमहीर हसरीज पैराग्य चाप्तवान । अथ कियकालानन्तर दीक्षामादातुमिन्छु मुवणेबाहुश्च क्रवर्ती राज्यमार पुत्र सस्याप्यस्य दीक्षाग्रहणायोधतोऽभूत् । तस्मिन् समये तीर्थकर का आगमन जानकर सुवर्णवाह चक्रवर्ती वदना के निमित्त मपरिवार उनके पास जा पहुंचे। वदना कर चे सभा में बैठ गये। प्रभुने मोहमल को दूर करनेवाली धर्मदेशना दी। देशना सुनकर चक्रवर्ती धर्मचक्री को नमन कर वापिस अपने महल में आ गये। भगवान् तीर्थकरने भि वहा से विहार कर भव्यों को प्रतिरोध देकर अन्यत्र विहार किया। घर आकर चक्रवर्ती सुवर्णयाहुने तीर्थकर के पास में धर्मदेशना श्रवण करने के लिये आये हा देवताओं के विषय में ऐसा विचार किया कि इस प्रकार की देव मनुष्यों की सभा मैने कहीं पर देखी है। इस प्रकार विचार करते २ चक्रवर्ती को जातिस्मरण नामका ज्ञान उत्पन्न हो गया, इस से उन्होंने अपने समस्त पूर्वभव जान लिये। उनके जानने से उनको महानन्दरूप वृक्ष का बीज स्वरूप वैराग्य उत्पन्न हो गया। कुछ काल व्यतीत होने के बाद दीक्षा धारण करने की अभिलापा सपन्न बनकर सुवर्णबाहु चक्रवर्ती राज्य કરનું આગમન જાણીને પિતાના પરિવાર સાથે વદના માટે તેમની પાસે જઈ પહેચ્યા વદના કરીને સભામાં બેઠા પ્રભુએ મેહમળને દૂર કરવાવાળી દેશના આપી દેશના સાભળીને ચક્રવતી ધમચકીને નમન કરી પિતાના મહેલમાં પાછા ફર્યા ભગવાન તીર્થંકરે પણ ભવોને પ્રતિબંધ કરીને ત્યાથી અન્યત્ર વિહાર કર્યો તીર્થકર ભગવાનને વદન કરી પાછા ફર્યા પછી ચક્રવતી સવબાહુએ તીર્થ કરની પાસે ધર્મદેશના સાભળવા આવેલા દેવના વિષયમાં એ વિચાર કર્યો કે, આ પ્રકારની દેવ-મનની સભા મે કયાક જોઈ છે આ પ્રકારનો વિચાર કરતા કરતા ચક્રવતીને જાતીસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું આથી તેઓએ પોતાના સઘળા પૂર્વભવનું વૃત્તાત જાણી લીધુ આ જાણી લેતા તેમને મહા આન દરૂપ વૃક્ષના બીજ સ્વરૂપ વૈરાગ્યની ઉત્પત્તિ થઈ આવી કેટલોક કાળવ્યતીત થયા પછી દક્ષા ધારણ કરવાની અભિલાષાવાળા બનીને સુવર્ણ બહુ ચક્રવતીએ રાજ્યને ભાર
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy