________________
८३३
प्रियानी टीका अ ०३ श्रीपार्श्वनाथवरितनिरूपणम्
८३३ ततो विषव्याप्तशरीरः स गजः स्वावसानमीपस्थ विज्ञायाऽनशन कृत्वा दुसरा विपवेदना सहमान. पचनमस्त्रियाः म्भरन प्राणान्त्यक्तवान ।।
॥ इति द्वितीयो गजभः ।।
॥ अथ देवभवस्तृतीय ॥ इस्य प्राणान् परित्यज्य स सहस्रारनामकेऽष्टमे देवलोके सप्तदशसागरायुष्को देवो नात । कुछटनागवाऽप्यन्यदा मृत्वा पञ्चमपृयिन्या सप्तदभसागरायुप्को नारको जातः । हाथी को कादव में फंसा हुआ देवा तो वह उडकर वहां आया-और आते ही उसने उसके मस्तक पर डक लगा दिया। डक लगते ही हाथी के समस्त शरीर में विप फैल गया। राथीने अपने अवमान का ममय समीपस्थ जानकर समाधि मरण धारण कर लिया और आहार पानी का सर्वथा परित्याग कर उस दुःसह विष वेदना को समता भाव से सहन किया। इस तरह पच नमसार मत्र का जाप करते हुए उसने अपने प्राणों का विसर्जन किया इससे वह इस तृतीय भव में देवकी पर्याय में जाकर उत्पन्न हो गया। सहस्रार नामक अष्टम देवलोक का यह देव हुआ वहा इसकी आयु सरह सागर की हुई। कुकुट नाग का जीर भी अपनी पर्याय को छोडकर पचम पृथिवी में सत्रहसागर की आयु का धारक नारक हुआ।
___ यह मरुभूति का द्वितीय और तृतीय भव है। તકનો લાભ લઈ કમઠના જીવ એ સર્ષે તેના ઉપર તરાપ મારીને તેના માથા ઉપર ડખ માર્યો સપના કરડવાથી તેનું ઝહેર હાથીના સારાએ શરીરમાં પ્રસરી ગયુ હાથીએ પોતાનો મરણ કાળ નજીક જાણીને સમાધી મરણ ધારણ કરી લીધું અને આહાર પાણીને પરિત્યાગ કરી સર્પના ઝહેરની દુસહ વેદનાને સમતા ભાવથી સહન કરી અને ૧૨ નમસ્કાર માત્ર જાપ કરતા કરતા તેણે પિતાના પ્રાણોનુ વિસર્જન કર્યું. આથી તે ત્રીજા ભવમા દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા અને સહસ્ત્રાર નામના આઠમા દેવકમાં તે દેવ થયા ત્યા એમની આયુ સત્તર સાગરની હતી કક્કટ નાગને જીવ પણ પોતાની પર્યાયને છોડીને પાંચમી પૃથ્વીમા સત્તર સાગની આયુષ્યવાળે નારક થયે.
આ મરૂભૂતિને બીજો અને ત્રીજે ભવ થયો ૧૦૫