SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ८२८ - - - - - - - उत्तरध्यायन विनष्टः। ततो राजा मनस्यवचिन्तयत्-ययाऽसी मेघा नए., एकमेव ससारे सर्वेऽपि भागाः सन्ति । अगस्तषु स्यात्मस्तिपिणः का रति ? पर न्यायन् समुत्पन्नममुकप्टवैराग्योऽरविन्दनपम्नमिनेमण जातिस्मरण मातपान । ततः पु। राज्ये सस्थाप्य म प्रमन्नगुप्ताचार्यसमिती दीक्षा ग्रहीत वान् । तत्पश्चादररिन्दमुनिः क्रमेण गीतार्थ. समाधिज्ञानमाप्तपान । एकदार विन्दमुनिगरोरनुनया एकाफी ग्रामानुगाम विहरन मध्याहकाले मरुभूतिगजाश्रितामटी मातगन् । तत्रासो मुनि छायाशीतले तरुतले समुपविष्टः । सह्य नहीं हुआ। उसने अकाल में री उस विचारे को भाग्यहीन पुरुप की इच्छा की तरह ध्वस्त कर दिया। तब इससे यही बात मायित होती है कि जिस प्रकार यह मेघ देखते २ विलीन हो गया इसी तरह मे ससार के समस्त पदार्थ भी टेग्यते • नष्ट रो जाने वाले है । अत मोक्षाभिलापियों के लिये इनमें अनुराग करने को स्थान ही कहा है। अज्ञानी हैं वे जो इनमे अनुराग करते है। इस प्रकार को विचारधाराने अरविन्द राजा का जीवन बदल दिया उन्हों ने अपने पुत्र को राज्य देकर चैराग्यभाव की जागृति से एक जातिस्मरण ज्ञान से प्रसन्नगुप्ता चार्य के समीप जाकर भागवती दीक्षा धारण करली । दीक्षा धारण करने के बाद क्रमश. वे गीतार्य भी वन गरे और अवधिज्ञान को पाये। एक समय की बात है कि जब देगुर महाराज की आज्ञा ले कर एकाकी ग्रामानुग्राम विचरते २ मरुभूति का जीव वह हाथी जिस वनमें रहता है वहा पधारे और आकर मध्याह्न काल में एक वृक्ष की शीतल छाया ભાગ્યહીન પુરૂષની ઇચ્છા જે પ્રમાણે છિન્નભિન્ન જ થવા સરજાય છે તે પ્રમાણે અકાળે જ તેને છિન્નભિન્ન કરી દીધો આથી એ વાત સિદ્ધ થાય છે કે, જે પ્રકારે જોતજોતામાં એ મેઘ વિલીન થઈ ગયે એજ રાતે સ સારના સઘળા પદાર્થ પણ જોતજોતામાં નષ્ટ થઈ જનારા છે આથી મોલના અભિલાષીયોએ એનામાં જરાપણ અનુરાગ રાખવો ન જોઈએ એમાં અનુરાગ રાખનારા અજ્ઞાની છે આ પ્રકારની વિચારધારાએ અરવિદ રાજના જીવનને તાત્કાલ જ બદલ નાખ્યું તેણે પોતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી વૈરાગ્ય ભાવની જાગૃતિથી અને જાતિસ્મરણ જ્ઞાનથી પ્રસન્નગુપ્તાચાર્યની પાસે જઈને ભગવતી દીક્ષા ધારણ કરી લીધી દીક્ષા ધારણ કર્યા પછી ક્રમશ તે ગીતાર્થ પણ બની ગયા અને અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું એક સમયની વાત છે કે, જ્યારે તે ગુરૂ મહારાજની આજ્ઞા લઈને એકાકી ગ્રામનુગ્રામ વિચરતાં વિચરતા મફતિને જીવ એ હાથી જે વનમાં રહેતો હતો ત્યાં પહોંચ્યા મધ્યાહ્નકાળ હેવાને કારણે
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy